Friday, 24 August 2012

આ વાત છે ભાઈ !!!!!!

૧......ગાંધીજી એક નિર્દોષ માણસનો કેસ લડ્યા અને કોર્ટમાં જીતી ગયા, નિર્દોષ માણસ બચી ગયો પણ એને ગાંધીજીને સવાલ કર્યો :
ગાંધી બાપુ , આ તો સારું હતું કે તમે હતા એટલે હું બચી ગયો . પણ તમે ના હો ત્યારે અમને કોણ બચાવશે .
ગાંધીજી બોલ્યા મારા ફોટા વાળી નોટો



૨.........એક પુત્ર પિતાને વયોવૃદ્ધ જીવન અંગે પૂછી રહ્યો હતો
પુત્રઃ પપ્પા, એક વાત જણાવો કે, 70 વર્ષ પછીનું જીવનનો અનુભવ કેવો હોય?
પિતાઃ બેટા, ટૂંકમાં કહું તો કોઇ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પોલીસી માટે કોઇ ફોન આવતા નથી.
૩........એક પત્ની પોતાના પતિ ને ધમકી આપે છે.
જો મને નેકલેસ લાવી આપો નહિ તો હું આત્મહત્યા કરી લઈસ.
પતિ : તો તો હું પણ મરી જઈશ .
પત્ની : તમે કેમ મરી જસો.
પતિ : અપાર ખુશી મારાથી સહન નથી થતી.

No comments:

Post a Comment